જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તે સ્થિતિને .......

  • [NEET 2014]
  • A

    પતંગિયાકાર

  • B

    આચ્છાદિત

  • C

    વ્યાવૃત

  • D

    ધારાસ્પર્શી

Similar Questions

રાઈનાં બીજાશયની મુખ્ય લાક્ષણિકતા .....છે.

દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર ..........છે.

એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે

  • [NEET 2019]

........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.

જોડાયેલા બે કે તેથી વધુ સ્ત્રીકેસર .........કહે છે.