અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?
દારૂડી
ડાયેન્થસ
લીંબુ
વટાણા
તેમાં જરાયું વિન્યાસ તલસ્થ જોવા મળે છે
સૂર્યમુખી એ પુષ્પ નથી. સમજાવો.
........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
ઉર્ધ્વસ્થ બીજાશય અને અન્ય ભાગો અધઃસ્થ રીતે ધરાવતાં લાક્ષણિક પુષ્પને .........કહે છે.
આ પ્રકારના જરાયુવિન્યાસમાં બીજાશય એક જ અંડક ઘરાવે છે.