અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?

  • [NEET 2015]
  • A

    દારૂડી

  • B

    ડાયેન્થસ

  • C

    લીંબુ

  • D

    વટાણા

Similar Questions

તેમાં જરાયું વિન્યાસ તલસ્થ જોવા મળે છે

સૂર્યમુખી એ પુષ્પ નથી. સમજાવો.

........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.

ઉર્ધ્વસ્થ બીજાશય અને અન્ય ભાગો અધઃસ્થ રીતે ધરાવતાં લાક્ષણિક પુષ્પને .........કહે છે.

આ પ્રકારના જરાયુવિન્યાસમાં બીજાશય એક જ અંડક ઘરાવે છે.