નીચેનામાંથી કોણ ફળમાં પરિણમે છે ?
અંડક
બીજાશય
જરાયુ
બીજાણુ
ઉર્ધ્વસ્થ બીજાશય અને અન્ય ભાગો અધઃસ્થ રીતે ધરાવતાં લાક્ષણિક પુષ્પને .........કહે છે.
પુંકેસરોનો સમૂહ એટલે ?
સાચી જોડ પસંદ કરો
નૌતલ (keel) ..... પુષ્પોની લાક્ષણિકતા છે.
ઉપરીજાયી પુષ્પ તેમાં જોવા મળે.