નીચેનામાંથી કોણ ફળમાં પરિણમે છે ?

  • A

      અંડક

  • B

      બીજાશય

  • C

      જરાયુ

  • D

      બીજાણુ

Similar Questions

ઉર્ધ્વસ્થ બીજાશય અને અન્ય ભાગો અધઃસ્થ રીતે ધરાવતાં લાક્ષણિક પુષ્પને .........કહે છે.

પુંકેસરોનો સમૂહ એટલે ?

સાચી જોડ પસંદ કરો

નૌતલ (keel) ..... પુષ્પોની લાક્ષણિકતા છે.

ઉપરીજાયી પુષ્પ તેમાં જોવા મળે.