સમકેન્દ્રિત વાહિપુલ એ છે કે જેમાં ......
મધ્યમાં આવેલી જલવાહક, અન્નવાહકથી ઘેરાયેલી હોય છે.
મધ્યમાં આવેલી અન્નવાહક, જલવાહકથી ઘેરાયેલી હોય છે.
ફક્ત અંદરની બાજુ પર અન્નવાહક, જલવાહક વડે પાર્શ્વ બાજુથી ઘેરાયેલી હોય.
ફક્ત બહારની બાજુ પર જલવાહક, અન્નવાહક વડે પાર્શ્વ બાજુથી ઘેરાયેલી હોય.
ચાલની નલિકાઓ ખોરાકના વહન સાથે સંકળાયેલ છે. કારણ કે તે .... ધરાવે છે.
એકદળી પર્ણો......... ધરાવે છે.
મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?
વનસ્પતિમાં પાર્શ્વીય મૂળની ઉત્પતિ અને દ્વિતીય વૃદ્ધિ દરમ્યાન વાહિએધાનું નિર્માણ આ કોષોમાંથી થાય છે.
પાતળી દિવાલવાળા પથ કોષો ..........માં જોવા મળે છે.