મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?
કિરણો અને તંતુઓની હાજરી
વાહિનીઓ અને મૃદુતકની ગેરહાજરી
મૃત અને અવાહક ઘટકોની હાજરી
નાશકજીવ અને રોગકારકોની સહજ અસર થાય તેવું.
પૂલીય એધાના નિર્માણ દરમ્યાન ક્યા કોષો વિભાજન ક્ષમતા ગુમાવે છે અને ચોક્કસ કાર્યો કરવા માટે વિકસે છે ?
બંને સપાટી પર સમાન પર્ણરંધ્રો ધરાવતા પર્ણોને ........કહેવામાં આવે છે.
શીશીનું બૂચમાંથી ......... મળે છે.
ગ્રાફિંટગમાં સ્ટોક અને સાયોનના જોડાણ માટે નીચેનામાંથી પ્રથમ કયું નિર્માણ પામે છે?
છિદ્રિય કાષ્ઠની લાક્ષણિકતા .........દ્વારા દર્શાવવામાં આવે છે.