મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?

  • [AIPMT 2010]
  • A

    કિરણો અને તંતુઓની હાજરી

  • B

    વાહિનીઓ અને મૃદુતકની ગેરહાજરી

  • C

    મૃત અને અવાહક ઘટકોની હાજરી

  • D

    નાશકજીવ અને રોગકારકોની સહજ અસર થાય તેવું.

Similar Questions

પૂલીય એધાના નિર્માણ દરમ્યાન ક્યા કોષો વિભાજન ક્ષમતા ગુમાવે છે અને ચોક્કસ કાર્યો કરવા માટે વિકસે છે ?

બંને સપાટી પર સમાન પર્ણરંધ્રો ધરાવતા પર્ણોને ........કહેવામાં આવે છે.

શીશીનું બૂચમાંથી .........  મળે છે.

ગ્રાફિંટગમાં સ્ટોક અને સાયોનના જોડાણ માટે નીચેનામાંથી પ્રથમ કયું નિર્માણ પામે છે?

  • [AIPMT 1990]

છિદ્રિય કાષ્ઠની લાક્ષણિકતા .........દ્વારા દર્શાવવામાં આવે છે.