......ને કારણે, એકદળી વનસ્પતિમાં 'ગર્ડલિંગનાં પ્રયોગ' નું કોઈ પરિણામ નથી.

  • A

    તેના પ્રકાંડની સપાટી પર મીણના સ્તરની હાજરી

  • B

    પ્રકાંડ પ્રમાણમાં પાતળું હોવાને લીધે

  • C

    જલવાહકની અંદરની બાજુએ અન્નવાહક પેશી

  • D

    ચોક્કસ અવસ્થામાં વાહિપેશી હોતી નથી.

Similar Questions

પોલા અંતઃપ્રકાંડમાં સૌથી વધુ શું અસરગ્રસ્ત હોય છે?

મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?

  • [AIPMT 2010]

વહિપુલોમાં પાણી ભરેલ કોટર ……... માં જોવા મળે છે.

........માંથી વ્યાપારિક ત્વક્ષા મેળવવામાં આવે છે.

ઔદ્યોગિક કાષ્ઠ ............ માંથી મેળવાય છે.

  • [AIPMT 1991]