......ને કારણે, એકદળી વનસ્પતિમાં 'ગર્ડલિંગનાં પ્રયોગ' નું કોઈ પરિણામ નથી.
તેના પ્રકાંડની સપાટી પર મીણના સ્તરની હાજરી
પ્રકાંડ પ્રમાણમાં પાતળું હોવાને લીધે
જલવાહકની અંદરની બાજુએ અન્નવાહક પેશી
ચોક્કસ અવસ્થામાં વાહિપેશી હોતી નથી.
પોલા અંતઃપ્રકાંડમાં સૌથી વધુ શું અસરગ્રસ્ત હોય છે?
મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?
વહિપુલોમાં પાણી ભરેલ કોટર ……... માં જોવા મળે છે.
........માંથી વ્યાપારિક ત્વક્ષા મેળવવામાં આવે છે.
ઔદ્યોગિક કાષ્ઠ ............ માંથી મેળવાય છે.