જયારે અંડકોષને બદલે ભ્રૂણપૂટનાં એકકીય કોષમાંથી ભ્રૂણનો વિકાસ માટે થાય છે ત્યારે થતી પ્રકિયાને .......તરીકે ઓળખવામાં આવે છે.
અપયુગ્મન
અપબીજાણુતા
અપસ્થાનિક ભ્રૂણ
દ્વિગુણીતબીજાણુતા
પરાગાશયની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગસન પર સ્થાપિત થવાની ક્રિયા છે.
પુંપૂર્વતા એ અવસ્થા છે, જયારે......
અસંયોગીજનનની શોધ.........દ્વારા કરવામાં આવી.
બીજના ઉદ્દવિકાસ દરમિયાન બીજાણુનાં અંકુરણમાંકયા મુખ્ય ફેરફાર થયા?
આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.