જયારે અંડકોષને બદલે ભ્રૂણપૂટનાં એકકીય કોષમાંથી ભ્રૂણનો વિકાસ માટે થાય છે ત્યારે થતી પ્રકિયાને .......તરીકે ઓળખવામાં આવે છે.

  • A

    અપયુગ્મન

  • B

    અપબીજાણુતા

  • C

    અપસ્થાનિક ભ્રૂણ

  • D

    દ્વિગુણીતબીજાણુતા

Similar Questions

પરાગાશયની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગસન પર સ્થાપિત થવાની ક્રિયા છે.

પુંપૂર્વતા એ અવસ્થા છે, જયારે......

અસંયોગીજનનની શોધ.........દ્વારા કરવામાં આવી.

બીજના ઉદ્દવિકાસ દરમિયાન બીજાણુનાં અંકુરણમાંકયા મુખ્ય ફેરફાર થયા?

આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.