અસંયોગીજનનની શોધ.........દ્વારા કરવામાં આવી.
લ્યુવનહોર્ક
વિન્કલર
જયુએલ એન્ડ મરબેક
નોવાસ્ક્રીન અને ગ્વીગનાર્ડ
ઓર્નિથોર્ફીલી એટલે....
બેવડું ફલન અને ત્રિકીય જોડાણની શોધ કોણે કરી હતી?
દ્વિદળી વનસ્પતિના સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી આ પ્રમાણે હોય છે ?
બેવડું ફલન એટલે ........
અંડકનો દેહ અંડકનાલ સાથે જોડાયેલો હોય, તેને ..... કહેવાય છે.