સ્પોરોપોલેનીન એ શેમાં જાવા મળે છે?
બાહૃયાવરણ
અંતઃઆવરણ
કોષરસ
કોષકેન્દ્ર
ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજનું નિર્માણ થવા કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?
પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?
અસંલગ્ન વસ્તુ શોધો.
પોષકસ્તર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
$60\% $ જેટલી આવૃત બીજધારીમાં પરાગરજએ ..... કઇ અવસ્થા દરમિયાન વિખેરણ પામે છે.