સ્પોરોપોલેનીન એ શેમાં જાવા મળે છે?
બાહૃયાવરણ
અંતઃઆવરણ
કોષરસ
કોષકેન્દ્ર
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.
લાક્ષણિક પુંકેસર વિશે જણાવી, પરાગાશયની આંતરિક રચના વર્ણવો.
પરાગનલિકાના નિર્માણ સાથે કોણ સંકળાયેલું છે?
એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$સ્પોરોપોલેનીન | $(1)$ત્રાકાકાર કોષકેન્દ્ર |
$(b)$સેલ્યુલોઝ, પેક્ટિન | $(2)$બાહ્યાવરણ |
$(c)$વાનસ્પતિક કોષ | $(3)$અંત: આવરણ |
$(d)$જનન કોષ | $(4)$અનિયમિત આકારનું કોષકેન્દ્ર |