$60\% $ જેટલી આવૃત બીજધારીમાં પરાગરજએ ..... કઇ અવસ્થા દરમિયાન વિખેરણ પામે છે.

  • A

    એકકોષીય અવસ્થા

  • B

    ત્રણ કોષકેન્દ્રિય અવસ્થા

  • C

    દ્બિકોષીય અવસ્થા

  • D

    ત્રિકોષીય અવસ્થા

Similar Questions

નીચે પૈકી કઈ રચના લઘુબીજાણુધાની ધરાવે છે?

પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર છે. તો પોષકસ્તરનું મહત્વનું કાર્ય .... છે.

પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?

  • [NEET 2016]

એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય  જણાવો.

પરાગરજનો આશરે વ્યાસ