$60\% $ જેટલી આવૃત બીજધારીમાં પરાગરજએ ..... કઇ અવસ્થા દરમિયાન વિખેરણ પામે છે.
એકકોષીય અવસ્થા
ત્રણ કોષકેન્દ્રિય અવસ્થા
દ્બિકોષીય અવસ્થા
ત્રિકોષીય અવસ્થા
નીચે પૈકી કઈ રચના લઘુબીજાણુધાની ધરાવે છે?
પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર છે. તો પોષકસ્તરનું મહત્વનું કાર્ય .... છે.
પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?
એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય જણાવો.
પરાગરજનો આશરે વ્યાસ