આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ ..... છે.
દ્ઘિકીય
ત્રિકીય
એકકીય
બહુકીય
પુંપૂર્વતા એ અવસ્થા છે, જયારે......
પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?
બેવડું ફલન એ ………. નું જોડાણ છે.
આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........
પાર્થનોકાર્પિક (અફલીત) ફળ નું ઉદાહરણ છે.