......દરમિયાન આવૃત બીજધારીમાં મુકત કોષકેન્દ્ર વિભાજન પામે છે.

  • A

    પુષ્પ નિર્માણ

  • B

    ભ્રૂણપોષ નિર્માણ

  • C

    ભ્રૂણ નિર્માણ

  • D

    આપેલ તમામ 

Similar Questions

નિયંત્રિત ક્રોસ પરાગનયન માટેનાં તબક્કાની સૂચિ બનાવો. કાકડીના છોડમાં પુંકેસર દૂર કરવાની જરૂર પડશે ? તમારા જવાબ માટેનાં કારણો જણાવો.

જો આવૃત બીજધારીમાં ભ્રૂણપોષ માં રંગસૂત્રોની સંખ્યા $30$  હોય, તો પ્રદેહમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

નારીયેળના સફેદ ગર (માવો)ને કોષોની પ્લોઈડી શું હોય છે?

આપેલ પૈકી શેમાં ભ્રૂણપોષ પરિપક્વ બીજમાં હાજર હોય છે ?

$PEN$ નું પૂરું નામ ...