......દરમિયાન આવૃત બીજધારીમાં મુકત કોષકેન્દ્ર વિભાજન પામે છે.
પુષ્પ નિર્માણ
ભ્રૂણપોષ નિર્માણ
ભ્રૂણ નિર્માણ
આપેલ તમામ
નિયંત્રિત ક્રોસ પરાગનયન માટેનાં તબક્કાની સૂચિ બનાવો. કાકડીના છોડમાં પુંકેસર દૂર કરવાની જરૂર પડશે ? તમારા જવાબ માટેનાં કારણો જણાવો.
જો આવૃત બીજધારીમાં ભ્રૂણપોષ માં રંગસૂત્રોની સંખ્યા $30$ હોય, તો પ્રદેહમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?
નારીયેળના સફેદ ગર (માવો)ને કોષોની પ્લોઈડી શું હોય છે?
આપેલ પૈકી શેમાં ભ્રૂણપોષ પરિપક્વ બીજમાં હાજર હોય છે ?
$PEN$ નું પૂરું નામ ...