આપણે જાણીએ છીએ તે મુજબ કુમળા નાળિયેરમાં આવેલું પાણી .... છે.
ભ્રૂણપોષ કોષકેન્દ્ર
કોષીય ભ્રૂણપોષ
હેલોબિઅલ ભ્રૂણપોષ
એકપણ નહિ
વિકસતા ભ્રુણને પોષણ શેમાંથી મળે છે?
એવી વનસ્પતિ કે તેની મૂળ ટોચમાં $42 $ રંગસૂત્ર ધરાવતી હોય તો તેના સમિતાયા કોષમાં રંગસૂત્રની સંખ્યા ...... છે.
આલ્યુમીન ધરાવતાં બીજમાં ખોરાક ......માં સંગ્રહ પામે છે.
ભ્રૂણપોષીય કોષકેન્દ્ર ..... માં હાજર હોય છે.
એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપિત થાય તેને ક્યા પ્રકારનું પરાગનયન કહે છે?