આપણે જાણીએ છીએ તે મુજબ કુમળા નાળિયેરમાં આવેલું પાણી .... છે.

  • A

    ભ્રૂણપોષ કોષકેન્દ્ર

  • B

    કોષીય ભ્રૂણપોષ

  • C

    હેલોબિઅલ ભ્રૂણપોષ

  • D

    એકપણ નહિ

Similar Questions

આવૃત બીજધારીમાં શેના નિર્માણ માટે ત્રિકીય જોડાણ જરૂરી છે?

  • [AIPMT 1996]

આવૃત્ત બીજધારી વનસ્પતિમાં પ્રાથમિક ભ્રુણપોષ કોષકેન્દ્રની પ્લોઈડી કેવી છે ?

સમિતાય કણિકામાં .... રહેલું હોય છે.

બેવડું ફલન પછી આવૃત બીજધારીમાં ભ્રૂણપોષની શરૂઆત કરવા શેની જરૂર પડે છે? .

  • [AIPMT 2000]

ભ્રૂણપોષીય કોષકેન્દ્ર ..... માં હાજર હોય છે.