સાયેપરેસી કુળમાં $100 $ બીજનાં નિર્માણમાં જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા કેટલી હશે?
$100$
$125$
$150$
$200$
આવૃત બીજધારીમાં પરાગનલિકા તેના નરજન્યુને ક્યાં મુક્ત કરે ?
લાક્ષણીક ભ્રૂણપુટ (માદાજન્યુજનક)માં..... હોય છે.
એન્ટેમોફીલી એટલે...
આવૃત બીજધારીમાં બધા પરાગચતુષ્કના ચારે લઘુ બીજાણુ માતૃકોષ એક આવરણથી ઘેરાયેલા હોય છે જે ........નું બનેલું હોય છે.
લાંબી પરાગનલિકા.......માં જાવા મળે છે.