લાક્ષણીક ભ્રૂણપુટ (માદાજન્યુજનક)માં..... હોય છે.

  • A

    સાત કોષકેન્દ્રો અને આઠ કોષો

  • B

    છ કોષો અને છ કોષકેન્દ્રો

  • C

    આઠ કોષકેન્દ્રો અને સાત કોષો

  • D

    એક કોષ અને એક કોષકેન્દ્ર

Similar Questions

પરાગનલિકા...........દ્વારા વિકાસ પામે છે.

નીચેનામાંથી ..... ની કોષદીવાલથી આવરિત હોય છે.

બેવડું ફલન એ ..... નું સંયોજન કહેવાય.

થુજામાં અંડક કેવા હોય છે ?

ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેવા ફળને શું કહે છે ?