એન્ટેમોફીલી એટલે...

  • A

    વાત પરાગનયન

  • B

    કીટ પરાગનયન

  • C

    જલ પરાગનયન

  • D

    આપેલ તમામ

Similar Questions

બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......

કેપ્સેલામાં કયાં પ્રકારનું અંકુરણ જોવા મળે છે?

બેવડું ફલન એ ………. નું જોડાણ છે.

  • [AIPMT 1991]

કેપ્સેલામાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?

આવૃત બીજધારીમાં પરાગનલિકા તેના નરજન્યુને ક્યાં મુક્ત કરે ?

  • [AIPMT 2002]