એન્ટેમોફીલી એટલે...
વાત પરાગનયન
કીટ પરાગનયન
જલ પરાગનયન
આપેલ તમામ
બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......
કેપ્સેલામાં કયાં પ્રકારનું અંકુરણ જોવા મળે છે?
બેવડું ફલન એ ………. નું જોડાણ છે.
કેપ્સેલામાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
આવૃત બીજધારીમાં પરાગનલિકા તેના નરજન્યુને ક્યાં મુક્ત કરે ?