સખત બીજાવરણને યાંત્રિક રીતે તોડવાથી કેટલીક વનસ્પતિમાં બીજાંકુરણને પ્રેરી શકાય છે, આ ઘટનાને ......કહે છે.

  • A

    તોડવું

  • B

    સ્તરીકરણ

  • C

    નરમ બનાવવું

  • D

    દ્ઘત શીતન

Similar Questions

પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?

  • [AIPMT 1994]

અંડકોષ સિવાય ભ્રૂણપોષનાં કોષમાંથી વિકસતું ભ્રૂણ .... નું ઉદાહરણ છે.

....... ના પુષ્પોમાં સ્ત્રીકેસર ચક્ર મુક્ત સ્ત્રીકેસરી બહુ સ્ત્રીકેસરી હોય છે.

  • [AIPMT 2012]

નીચેના પૈકી શું પરાગઅંકુરણ અને પરાગનલિકાની વૃદ્ઘિને ઉત્તેજે છે ?

સ્ફોટન સ્તર, મધ્યસ્તર અને પોષકસ્તર પરાગાશય.......માંથી મેળવવામાં આવે છે.