સખત બીજાવરણને યાંત્રિક રીતે તોડવાથી કેટલીક વનસ્પતિમાં બીજાંકુરણને પ્રેરી શકાય છે, આ ઘટનાને ......કહે છે.
તોડવું
સ્તરીકરણ
નરમ બનાવવું
દ્ઘત શીતન
પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?
અંડકોષ સિવાય ભ્રૂણપોષનાં કોષમાંથી વિકસતું ભ્રૂણ .... નું ઉદાહરણ છે.
....... ના પુષ્પોમાં સ્ત્રીકેસર ચક્ર મુક્ત સ્ત્રીકેસરી બહુ સ્ત્રીકેસરી હોય છે.
નીચેના પૈકી શું પરાગઅંકુરણ અને પરાગનલિકાની વૃદ્ઘિને ઉત્તેજે છે ?
સ્ફોટન સ્તર, મધ્યસ્તર અને પોષકસ્તર પરાગાશય.......માંથી મેળવવામાં આવે છે.