પરાગનલિકાનો સંશોધક........છે.

  • A

    સ્ટ્રાસબર્ગર

  • B

    હોફમિસ્ટર

  • C

    એમિસી

  • D

    વીન્કલર

Similar Questions

પરાગરજને ........ માં વર્ષો સુધી સાચવી શકાય છે.

પરાગરજ દ્વારા..................જેવા શ્વસન સબંધીત રોગો થાય છે.

કેપ્સેલાની પરાગરજને........કહે છે.

આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.

બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......