દ્વિકોષીય અવસ્થાએ મુકત થયેલી પરાગરજમાં નરજન્યુઓ કયાં સર્જાય છે?

  • A

    પરાગાશનમાં

  • B

    પરાગનલિકામાં

  • C

    લઘુબીજાણુધાનીમાં

  • D

    મહાબીજાણુધાનીમાં

Similar Questions

જો પરાગરજ સંગત હોય તો સ્ત્રીકેસર તેને સ્વીકારી અને શું પ્રેરે છે?

પરાગરજમાં જોવા મળતી ત્રિકોષીય રચના જ્યારે તે ત્રિકોણીય અવસ્થાએ આવે છે, તે ત્રિકોષીય રચનાના ત્રણ કોષો કયા કયા હોય છે ?

જો પરાગરજ અસંગત હોય તો સ્ત્રીકેસર... 

તંતુમય ઘટકો શેમાં મદદ કરે છે?

નીચેનામાંથી સહાયકકોષને ઓળખો.