જો પરાગરજ સંગત હોય તો સ્ત્રીકેસર તેને સ્વીકારી અને શું પ્રેરે છે?
પૂવલન ઘટના
પશ્ચપરાગનયન ઘટના
પરાગનલિકાનું અવરોધન
આપેલ તમામ
સ્ત્રીકેસર અને પરાગરજની આંતરક્રિયામાં કોણ મધ્યસ્થી તરીકે વર્તે છે?
પરાગનલિકામાં કયા પ્રકારની વૃધ્દ્વિ જોવા મળે છે?
પરાગરજમાં જોવા મળતી ત્રિકોષીય રચના જ્યારે તે ત્રિકોણીય અવસ્થાએ આવે છે, તે ત્રિકોષીય રચનાના ત્રણ કોષો કયા કયા હોય છે ?
જનનકોષનો લેસર દ્વારા નાશ કરવામાં આવે છે. પરંતુ સામાન્ય પરાગનલિકા હજુ પણ બને છે. કારણ કે...
નીચે આપેલ આકૃતિમાં નરજન્યુઓ, અંડકોષ, ધ્રુવીય કોષકેન્દ્ર, સહાયક કોષો અને પરાગનલિકાના ભાગોના નામ નિર્દેશન કરો.