જ્યારે ફળ પિતૃ વનસ્પતિ સાથે જોડાયેલું હોય ત્યારે તેનું બીજાંકુરણ થાય, તેને ..... કહે છે.

  • A

    અસંયોગીજનન

  • B

    જરાયુજતા

  • C

    અફલિત ફળો

  • D

    પાથેર્નોસોજીનેસીસ (અસંયોગીજનન)

Similar Questions

કેપ્સેલામાં સક્રિય મહાબીજાણુ હંમેશા........હોય છે.

.......વનસ્પતિએ સૌથી મોટુ પુષ્પ ધરાવે છે.

કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કઇ વનસ્પતિ એકસ્ત્રીકેસરી છે?

નીચેનામાંથી વનસ્પતિની કઈ રચનામાં એકકીય સંખ્યામાં $(n)$ રંગસૂત્રો હોય છે ?