આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ .... માંથી નિર્માણ પામે છે.
બીખંડ છિદ્રીય ધ્રુવીય કોષકેન્દ્ર
નાભી ધ્રૂવીય કોષકેન્દ્ર
દ્ઘિકીય કોષકેન્દ્ર
યુગ્મનજ
ભ્રૂણપોષીય કોષકેન્દ્ર ..... માં હાજર હોય છે.
એરંડાના બીજનો ભાગ કે જેમાંથી મળે છે તેને ..... કહે છે.
તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?
આપણે જાણીએ છીએ તે મુજબ કુમળા નાળિયેરમાં આવેલું પાણી .... છે.
નારીયેળના સફેદ ગર (માવો)ને કોષોની પ્લોઈડી શું હોય છે?