બેવડું ફલન ...... ના નિર્માણ માટે આવશ્યક છે.
બીજપત્ર
બીજાવરણ
ભ્રૂણપોષ
પ્રદેહ
બંને નરજન્યુઓ સૌપ્રથમ કયા કોષના કોષરસમાં મુકત થાય છે?
બેવડા ફલનની કિકિય અને ત્રિકીય ઉત્પાદન અનુક્રમે છે.
બેવડા ફલનમાં નરજન્યુઓ કયા કોષોના કોષકેન્દ્ર સાથે જોડાય છે?
નરજન્યુઓ ભ્રૂણપુટના કયાં કોષમાં મુક્ત થાય છે ?
બેવડું ફલન એ કોની લાક્ષણિકતા છે ?