બેવડું ફલન ...... ના નિર્માણ માટે આવશ્યક છે.
બીજપત્ર
બીજાવરણ
ભ્રૂણપોષ
પ્રદેહ
બેવડું ફલનમાં ભાગ લેતા કોષકેન્દ્રની સંખ્યા.......છે.
ત્રેવડા સંયોજન પછી મધ્ય કોષ બને છે
બેવડા ફલનમાં નરજન્યુઓ કયા કોષોના કોષકેન્દ્ર સાથે જોડાય છે?
એક નરજન્યુ અંડકોષના કોષકેન્દ્ર સાથે જોડાય શેનું નિર્માણ કરે છે?
બેવડું ફલન એ કોની લાક્ષણિકતા છે ?