આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષની શરૂઆત પ્રેરવા બેવડા ફલનમાં જરૂરી .....

  • A

    બીજા નરજન્યુ અને ધ્રુવીય એક કોષકેન્દ્રના માત્ર જોડાણ

  • B

    બે ધ્રુવીય કોષકેન્દ્ર અને બીજા નરજન્યુના જોડાણ

  • C

    ચાર કે વધુ ધ્રુવીય કોષકેન્દ્ર અને માત્ર બીજા નરજન્યુના જોડાણ

  • D

    જુદી જુદી આવૃત્ત બીજધારી વનસ્પતિઓ ઉપર દર્શાવેલ પ્રકારના જોડાણ

Similar Questions

યુગ્મનજ કઈ ક્રિયા દ્વારા સર્જાય છે?

આવૃત બીજધારીમાં બેવડું ફલન એટલે શું ? સમજાવો.

પરાગનલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશ પામે છે. ત્યારે ..... કોષો દ્ઘારા તે ભ્રૂણપટમાં પ્રવેશ પામે છે.

બેવડું ફલન ...... ના નિર્માણ માટે આવશ્યક છે.

ત્રેવડા સંયોજન પછી મધ્ય કોષ બને છે