આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષની શરૂઆત પ્રેરવા બેવડા ફલનમાં જરૂરી .....
બીજા નરજન્યુ અને ધ્રુવીય એક કોષકેન્દ્રના માત્ર જોડાણ
બે ધ્રુવીય કોષકેન્દ્ર અને બીજા નરજન્યુના જોડાણ
ચાર કે વધુ ધ્રુવીય કોષકેન્દ્ર અને માત્ર બીજા નરજન્યુના જોડાણ
જુદી જુદી આવૃત્ત બીજધારી વનસ્પતિઓ ઉપર દર્શાવેલ પ્રકારના જોડાણ
યુગ્મનજ કઈ ક્રિયા દ્વારા સર્જાય છે?
આવૃત બીજધારીમાં બેવડું ફલન એટલે શું ? સમજાવો.
પરાગનલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશ પામે છે. ત્યારે ..... કોષો દ્ઘારા તે ભ્રૂણપટમાં પ્રવેશ પામે છે.
બેવડું ફલન ...... ના નિર્માણ માટે આવશ્યક છે.
ત્રેવડા સંયોજન પછી મધ્ય કોષ બને છે