આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષની શરૂઆત પ્રેરવા બેવડા ફલનમાં જરૂરી .....

  • A

    બીજા નરજન્યુ અને ધ્રુવીય એક કોષકેન્દ્રના માત્ર જોડાણ

  • B

    બે ધ્રુવીય કોષકેન્દ્ર અને બીજા નરજન્યુના જોડાણ

  • C

    ચાર કે વધુ ધ્રુવીય કોષકેન્દ્ર અને માત્ર બીજા નરજન્યુના જોડાણ

  • D

    જુદી જુદી આવૃત્ત બીજધારી વનસ્પતિઓ ઉપર દર્શાવેલ પ્રકારના જોડાણ

Similar Questions

સંયુગ્મન એ પ્રક્રિયા છે, કે જેમાં .....

નીચેનામાંથી કયું અપવાદ વિના આવૃત બીજધારીમાં હોય છે ?

  • [AIPMT 2002]

નરજન્યુઓ ભ્રૂણપુટના કયાં કોષમાં મુક્ત થાય છે ?

યુગ્મનજ કઈ ક્રિયા દ્વારા સર્જાય છે?

વિધાનઃ $A.$ ગુલાબમાં ભ્રૂણપોષનુ નિર્માણ ફલન પછી થાય છે.

કારણઃ $R.$ આવૃત બીજધારી વનસ્પતિના બેવડું ફલન જોવા મળે છે.