આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષની શરૂઆત પ્રેરવા બેવડા ફલનમાં જરૂરી .....
બીજા નરજન્યુ અને ધ્રુવીય એક કોષકેન્દ્રના માત્ર જોડાણ
બે ધ્રુવીય કોષકેન્દ્ર અને બીજા નરજન્યુના જોડાણ
ચાર કે વધુ ધ્રુવીય કોષકેન્દ્ર અને માત્ર બીજા નરજન્યુના જોડાણ
જુદી જુદી આવૃત્ત બીજધારી વનસ્પતિઓ ઉપર દર્શાવેલ પ્રકારના જોડાણ
સંયુગ્મન એ પ્રક્રિયા છે, કે જેમાં .....
નીચેનામાંથી કયું અપવાદ વિના આવૃત બીજધારીમાં હોય છે ?
નરજન્યુઓ ભ્રૂણપુટના કયાં કોષમાં મુક્ત થાય છે ?
યુગ્મનજ કઈ ક્રિયા દ્વારા સર્જાય છે?
વિધાનઃ $A.$ ગુલાબમાં ભ્રૂણપોષનુ નિર્માણ ફલન પછી થાય છે.
કારણઃ $R.$ આવૃત બીજધારી વનસ્પતિના બેવડું ફલન જોવા મળે છે.