જન્યુઓના સંયોજન સિવાય ભ્રૂણ થતા નિર્માણને ..... તરીકે ઓળખવામાં આવે છે.
અપબીજાણુકતા
સમયુગ્મન
અપયુગ્મન
સંયુગ્મન
પરાગાશયની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગસન પર સ્થાપિત થવાની ક્રિયા છે.
_____સપુષ્પી વનસ્પતિમાં પરાગરજ માટે ઉતરાણપ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે.
વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા મેળવવામાં આવે છે?
પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાશયની પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને ..... કહે છે.
કેપ્સેલાના અંડકમાં આવેલ ફલન પહેલાની દ્વિકિય રચના.......કહે છે.