કેપ્સેલાના અંડકમાં આવેલ ફલન પહેલાની દ્વિકિય રચના.......કહે છે.
પરાગનલિકા
પ્રદેહ
સહાયક કોષ
પ્રતિધુવીય કોષો
આવૃત બીજધારીમાં પરાગનલિકાઓનો તેનાં નરજન્યુઓ ....... માં મુકત કરે છે.
પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાશયની પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને ..... કહે છે.
આવૃત બીજધારીમાં ચતુષ્કનાં ચારેય લઘુબીજાણુઓ એક સ્તર દ્વારા આવરિત હોય છે. જે......નું બનેલું છે.
ઉભયલિંગી પુષ્પો કે જે કયારેય ખુલતા નથી, તે .... દ્ઘારા દર્શાવવામાં આવે છે.
કેપ્સેલામાં ભ્રૂણીય વિકાસ.....દ્વારા થાય છે.