વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા મેળવવામાં આવે છે?
છાલ
મૂળ
પ્રકાંડ
ફળ
કયું વિધાન ખોટું છે?
સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી- દ્વિદળી વનસ્પતિમાં કઈ હશે?
આવૃત્ત બીજધારીના ભ્રૂણપુટ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કેપ્સેલામાં એમ્બિયોજેનીનો અભ્યાસ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?
બીજાંડછિદ્રમાંથી પરાગનલિકાનાં પ્રવેશને ...... કહે છે.