આવૃત બીજધારીમાં ચતુષ્કનાં ચારેય લઘુબીજાણુઓ એક સ્તર દ્વારા આવરિત હોય છે. જે......નું બનેલું છે.

  • A

    પેકટોસેલ્યુલોઝ

  • B

    કેલોઝ

  • C

    સેલ્યુલોઝ

  • D

    સ્પોરોપોલેનીન

Similar Questions

જળકુંભી (વોટર હાયસીન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે. 

  • [NEET 2020]

પરિપક્વ ભુણપુટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી છે.

પરાગનયન કે જેમાં એક પુષ્પની પરાગરજ તેજ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર પ્રસ્થાપિત થાય, તો તેને .... કહેવાય છે.

ભ્રૂણપોષનું નિર્માણ ભ્રૂણનાં વિકાસને પ્રેરે છે, આવૃતબીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ .... છે.

તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?