પરાગનયન કે જેમાં એક પુષ્પની પરાગરજ તેજ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર પ્રસ્થાપિત થાય, તો તેને .... કહેવાય છે.

  • A

    પરવશ (કેઝેનોગેમી)

  • B

    સ્વફલન

  • C

    ગેઇટોનોગેમી

  • D

    પરફલન

Similar Questions

નીચેનામાંથી કયાં સ્તરનાં કોષોમાં ઘટ્ટ કોષરસ અને એક થી વધુ કોષકેન્દ્ર હોય છે ?

કેપ્સેલામાં એમ્બિયોજેનીનો અભ્યાસ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

ફલનની ક્રિયામાં મદદરૂપ થતા સંવાહકો શેનું બહિરુદ્‌ભેદ છે?

નીચેનામાંથી વનસ્પતિની કઈ રચનામાં એકકીય સંખ્યામાં $(n)$ રંગસૂત્રો હોય છે ?

  • [AIPMT 2008]

અંડકના બીજનાળ સાથેના જોડાણને .... કહે છે.