......દ્વારા આવૃત બીજધારીમાં ભ્રૂણપુટમાં પરાગનલિકાનો પ્રવેશ થાય છે.

  • A

    અંડકોષ

  • B

    કોઇપણ એક સહાયક કોષ

  • C

    કોઇપણ એક પ્રતિધ્રુવીય કોષ

  • D

    એકપણ નહીં

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રત્યેક પરાગરજમાં ઉત્પન્ન થતાં બે નરપુંજન્યુઓના કાર્ય જણાવો. 

અંડકોનાં પ્રવેશ દરમિયાન તંતુવત ઘટકો દ્ઘારા શું કરવામાં આવે છે?

વૈજ્ઞાનિક કારણો આપો : ભ્રૂણપુટમાં સંયુગ્મન અને ત્રિકીય જોડાણ એમ બે પ્રકારના જોડાણ થાય છે.

નીચેનામાંથી કયુ કોષકેન્દ્વ બેવડા ફલનમાં ભાગ ભજવે છે ?

કોઇ એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામે છે અને તેનાં કોષકેન્દ્ર સાથે સંયોજાય છે, આ ક્રિયાને .... કહે છે.