વનસ્પતિઓની પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ કયા દ્રાવણ દ્વારા પેરી શકાય છે?

  • A

    $10 \%$ શર્કરાનું દ્રાવણ

  • B

    $10 \%$ પ્રોટીનનું દ્રાવણ

  • C

    $10 \%$ લિપિડનું દ્રાવણ

  • D

    $10 \%$ આલ્કોહોલ

Similar Questions

પરાગરજમાં જોવા મળતી ત્રિકોષીય રચના જ્યારે તે ત્રિકોણીય અવસ્થાએ આવે છે, તે ત્રિકોષીય રચનાના ત્રણ કોષો કયા કયા હોય છે ?

નીચેનામાંથી સહાયકકોષને ઓળખો.

દ્વિકોષીય અવસ્થાએ મુકત થયેલી પરાગરજમાં નરજન્યુઓ કયાં સર્જાય છે?

સંગત અને અસંગત પરાગરજ વિશે માહિતી આપો.

પરાગરજ - સ્ત્રીકેસર આંતરસંબંધો વર્ણવો.