ભ્રૂણપૂટમાં સામાન્ય રીતે પરાગનલિકા ....... દ્ઘારા પ્રવેશ પામે છે.
સહાયકકોષોમાંનો એક કોષ
અંડકોષનાં સીધા પ્રવેશ દ્ઘારા
એક સહાયક કોષો અને કેન્દ્રિયકોષ વચ્ચે
પ્રતિધુ્રવીયકોષો દ્ઘારા અપસ્ફોટન થવું
ત્રિકીય જોડાણ એટલે ...
બેવડું ફલન ...... ના નિર્માણ માટે આવશ્યક છે.
નીચેના વાકયોને યોગ્ય ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(I)$ નરજન્યુઓનું અંડકોષ અને કેન્દ્રસ્થ કોષ તરફ વહન
$(II)$ પરાગનલિકાનું નિર્માણ
$(III)$ પરાગાશયનું સ્ફોટન
$(IV)$ પરાગરજનું અંકુરણ
$(V)$ કોષકેન્દ્રોનું જોડાણ
$(VI)$ નરજન્યુનો સહાયક કોષમાં પ્રવેશ
$(VI)$ સુસંગત પરાગરજનું પરાગાસન પર સ્થાપન
બેવડું ફલનમાં ભાગ લેતા કોષકેન્દ્રની સંખ્યા.......છે.
બે નરજન્યુઓ ........ અને ....... સાથે જોડાયેલ હોવાથી આ ઘટનાને બેવડું ફલન કહે છે.