ભ્રૂણપૂટમાં સામાન્ય રીતે પરાગનલિકા ....... દ્ઘારા પ્રવેશ પામે છે.

  • A

    સહાયકકોષોમાંનો એક કોષ

  • B

    અંડકોષનાં સીધા પ્રવેશ દ્ઘારા

  • C

    એક સહાયક કોષો અને કેન્દ્રિયકોષ વચ્ચે

  • D

    પ્રતિધુ્રવીયકોષો દ્ઘારા અપસ્ફોટન થવું

Similar Questions

ત્રિકીય જોડાણ એટલે ... 

બેવડું ફલન ...... ના નિર્માણ માટે આવશ્યક છે.

નીચેના વાકયોને યોગ્ય ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

$(I)$ નરજન્યુઓનું અંડકોષ અને કેન્દ્રસ્થ કોષ તરફ વહન

$(II)$ પરાગનલિકાનું નિર્માણ

$(III)$ પરાગાશયનું સ્ફોટન

$(IV)$ પરાગરજનું અંકુરણ

$(V)$ કોષકેન્દ્રોનું જોડાણ 

$(VI)$ નરજન્યુનો સહાયક કોષમાં પ્રવેશ 

$(VI)$ સુસંગત પરાગરજનું પરાગાસન પર સ્થાપન

બેવડું ફલનમાં ભાગ લેતા કોષકેન્દ્રની સંખ્યા.......છે.

બે નરજન્યુઓ ........ અને ....... સાથે જોડાયેલ હોવાથી આ ઘટનાને બેવડું ફલન કહે છે.