ઘાસમાં આવેલા પ્રકાંડ તથા પર્ણો .......નાં કારણે ખરબચડા હોય છે.
કેલ્શિયમ કાર્બોનેટ
રેઝિન્સ
સિલિકા
કેલ્શિયમ ઓક્ઝેલેટ
...........ને લીધે કાષ્ઠમાં ગાંઠનું નિર્માણ થાય છે.
હીસ્ટોજન સિદ્ધાંત પ્રમાણે પ્રકાંડનું અધિસ્તર ક્યાંથી બને છે?
......ને કારણે, એકદળી વનસ્પતિમાં 'ગર્ડલિંગનાં પ્રયોગ' નું કોઈ પરિણામ નથી.
.......માં સખત અધ:સ્તર જોવા મળે છે.
નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?