જલજ નિવસનતંત્રના જૈવભાર પિરામિડ કેવા હોય છે ?

  • A

    સીધા

  • B

    ઊલટા

  • C

    સીધા કે ઊલટા

  • D

    એકપણ નહિ.

Similar Questions

સ્થળ નિવસનતંત્ર જેવા કે જંગલો, કયા પોષક સ્તરમાં સૌથી વધુ શક્તિ હોય છે?

  • [AIPMT 1998]

ઉત્પાદકો, તૃણાહારીઓ અને માંસાહારીઓમાં શ્વસન વ્યય અનુક્રમે

ટૂંક નોંધ લખો : ક્રમના પિરામિડ અને જૈવભારના પિરામિડ

નીચેનામાંથી કયુ વિધાન ઉર્જાના પિરામીડ માટે ખોટુ છે જેમાંથી ત્રણ સાચા છે?

સંખ્યાના પિરામિડ શેની સંખ્યા સાથે વ્યવહાર કરે છે?

  • [AIPMT 1993]