જલજ નિવસનતંત્રના જૈવભાર પિરામિડ કેવા હોય છે ?
સીધા
ઊલટા
સીધા કે ઊલટા
એકપણ નહિ.
પરિસ્થિતિકીય પિરામિડના પાયાના સ્તર શું દશવિ છે?
વિઘટકોને પિરામિડનાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય.
નીચે આપેલ સંખ્યાનો કાલ્પનિક પિરામિડ છે. નીચેનામાંથી નિશ્ચિત સજીવો માટે કેટલાક સ્તરે શું શક્યતા હશે?
નીચે આપેલ પીરામીડ શું દર્શાવે છે?
તૃણભૂમીનાં સંખ્યાકીય નિવસનતંત્રમાં ઉચ્ચકક્ષાનાં માંસાહારીનું સમર્થન કરતા વ્યક્તિગત સજીવોની વ્યક્તિગત સજીવોના સંખ્યા જણાવો.