પરિસ્થિતિકીય પિરામિડમાં નીચેની કઈ લાક્ષણીકતાને સમાવી શકાતી નથી.
આહારજાળ
મૃતોપજીવી સજીવો
તૃણાહારી સજીવો
$A$ અને $B$ બંને
નિવસનતંત્રમાં પાયાની જાતિઓ કઈ છે?
આપેલ અધોવર્સી પિરામિડ શેનું સૂચન કરે છે.
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ ઊર્વવર્તી (સીધો) અને અધોવર્તી (ઊલટો) પિરામિડ
$(b)$ આહારશૃંખલા અને આહારજાળ
વૈજ્ઞાનિક કારણો આપો : ઊર્જાના પિરામિડ ક્યારેય ઊલટા શક્ય નથી.
આપેલ ચાર્ટમાં $a, b$ અને $c$ નો સ્થાનની યોગ્ય રીતે પૂર્તી કરો.