પરિસ્થિતિકીય પિરામિડમાં નીચેની કઈ લાક્ષણીકતાને સમાવી શકાતી નથી.
આહારજાળ
મૃતોપજીવી સજીવો
તૃણાહારી સજીવો
$A$ અને $B$ બંને
નિવસનતંત્રમાં પાયાની જાતિઓ કઈ છે?
મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા એટલે .........
સમુદ્રમાં જૈવભારનાં પિરામિડ કેવા પ્રકારનાં મળી શકે
..........દ્વારા મહત્તમ પ્રકાશસંશ્લેષણ થાય છે.
આપેલ આકૃતિએ ઊર્જાનો પિરામિડ સુચવે છે. તો તેના પરથી શું અનુમાન આપી શકાય.