નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$"Bt" $ કપાસમાં $ "Bt - $ જનીનિક રીતે પારજનીનીક સજીવ માં ઉત્પાદન પામેલું છેતેમ દર્શાવે છે.
દૈહિક સંકરણમાં ઈચ્છિત જનીન ધરાવતા બે પૂર્ણ વનસ્પતિના કોષના જાડાણનો સમાવેશ થાય છે.
પારજનીનિક બ્રાસીકા નેપસનાં બીજમાંથી એન્ટિકો એગ્યુલન્ટ હીરુડીન ઉત્પન્ન કરવામાં આવે છે.
ટામેટાંની ફલેવર સાવર જાતિમાં ઈથીલિનનું ઉત્પાદન વધુ થાય છે, જે તેના સ્વાદને વધુ સારો બનાવે છે.
ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે. ત્યાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ હોય છે ?
$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
કઈ પદ્ધતિમાં કોષોનાં સમૂહને પ્રવાહી માધ્યમમાં નિલંબિત કરવામાં આવે છે ?
ઓછા સમયમાં પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની પદ્વતિ ....... કહે છે.
નીચેના પૈકી કઈ પદ્ધતિમાં રોટરી શેકર વપરાય છે ?