નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A

    $"Bt" $ કપાસમાં $ "Bt - $ જનીનિક રીતે પારજનીનીક સજીવ માં ઉત્પાદન પામેલું છેતેમ દર્શાવે છે.

  • B

    દૈહિક સંકરણમાં ઈચ્છિત જનીન ધરાવતા બે પૂર્ણ વનસ્પતિના કોષના જાડાણનો સમાવેશ થાય છે.

  • C

    પારજનીનિક બ્રાસીકા નેપસનાં બીજમાંથી એન્ટિકો એગ્યુલન્ટ હીરુડીન ઉત્પન્ન કરવામાં આવે છે.

  • D

    ટામેટાંની ફલેવર સાવર જાતિમાં ઈથીલિનનું ઉત્પાદન વધુ થાય છે, જે તેના સ્વાદને વધુ સારો બનાવે છે.

Similar Questions

ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે. ત્યાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ હોય છે ?

$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

કઈ પદ્ધતિમાં કોષોનાં સમૂહને પ્રવાહી માધ્યમમાં નિલંબિત કરવામાં આવે છે ?

ઓછા સમયમાં પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની પદ્વતિ ....... કહે છે.

નીચેના પૈકી કઈ પદ્ધતિમાં રોટરી શેકર વપરાય છે ?