ઓછા સમયમાં પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની પદ્ધતિને ....... કહે છે.

  • A
    સોમાક્લોન્સ
  • B
    નિવેશ્ય (Explant)
  • C
    પૂર્ણક્ષમતા (Totipotency)
  • D
    સૂક્ષ્મ-પ્રવર્ધન (Micropropagation)

Explore More

Similar Questions

$........$ દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે નિવેશ્ય (explant) માંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: સસ્પેન્શન કલ્ચર અને કેલસ કલ્ચર પદ્ધતિમાં,સબકલ્ચરિંગ જરૂરી છે.
વિધાન $II$: સબકલ્ચરિંગ માત્ર સસ્પેન્શન કલ્ચર પદ્ધતિમાં જ જરૂરી છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

સોમાક્લોન્સ (Somaclones) શેના દ્વારા મેળવવામાં આવે છે?

પ્રાણીઓની તુલનામાં વનસ્પતિઓમાં જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા વધુ ઝડપથી ફેરફાર કરી શકાય છે. આ માટેનું સૌથી સંભવિત કારણ પસંદ કરો.

પેશી સંવર્ધન દ્વારા વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo