$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
$S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$S$ ખોટું છે અને $R$ સાચું છે.
ઈ. કોલાઈ ......ના ઉત્પાદનમાં ઉપયોગી છે.
તમને બેક્ટેરિયામાં ઉપયોગી જનીન જોવા મળ્યું છે. તો તમે આ જનીન વનસ્પતિમાં કઈ રીતે દાખલ કરશો ? તેનું વર્ણન ચાર્ટમાં કરો.
સોનેરી ચોખામાં શેનુ પ્રમાણ વધારે છે ?
જીવરસ સંયોજનની સૌ પ્રથમ શોધ કોણે કરી?
નિવેશ્યમાંથી કેલસની પ્રાપ્તિ માટે કેટલું તાપમાન હોવું જરૂરી છે ?