$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

  • A

    $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

      $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

     $ S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

      $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

આપેલ આકૃતિમાં $‘A’$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ? 

$Bt$ કપાસમાં, ... જમીનમાં વિષ માટેનું સંકેતન થયેલું હોય છે.

જૂના માધ્યમમાંથી નવા માધ્યમમાં કોષ સંવર્ધનના સ્થાનાંતરની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?

આપેલ વિકલ્પમાંથી જનીન અને તેનાં પ્રોટીનને ઓળખો કે

અલગ જોડી ઓળખાવો.