$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
$S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$S$ ખોટું છે અને $R$ સાચું છે.
આપેલ આકૃતિમાં $‘A’$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ?
$Bt$ કપાસમાં, ... જમીનમાં વિષ માટેનું સંકેતન થયેલું હોય છે.
જૂના માધ્યમમાંથી નવા માધ્યમમાં કોષ સંવર્ધનના સ્થાનાંતરની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?
આપેલ વિકલ્પમાંથી જનીન અને તેનાં પ્રોટીનને ઓળખો કે
અલગ જોડી ઓળખાવો.