$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

  • A

    $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

      $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

     $ S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

      $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

ઈ. કોલાઈ ......ના ઉત્પાદનમાં ઉપયોગી છે.

તમને બેક્ટેરિયામાં ઉપયોગી જનીન જોવા મળ્યું છે. તો તમે આ જનીન વનસ્પતિમાં કઈ રીતે દાખલ કરશો ? તેનું વર્ણન ચાર્ટમાં કરો. 

સોનેરી ચોખામાં શેનુ પ્રમાણ વધારે છે ?

જીવરસ સંયોજનની સૌ પ્રથમ શોધ કોણે કરી?

નિવેશ્યમાંથી કેલસની પ્રાપ્તિ માટે કેટલું તાપમાન હોવું જરૂરી છે ?