વૈજ્ઞાનિક કે જેમણે સૌપ્રથમ કોષરસીય આનુવંશિકતાની શોધ કરી, તે..... હતાં.

  • A

    કોરેન્સ

  • B

    રહોડ્‌સ

  • C

    મેન્ડલ

  • D

    મોર્ગન

Similar Questions

$ABO$ રૂધિર જુથમાં સંભવીત સ્વરૂપ પ્રકાર અને સંભવીત જનીન પ્રકારની સંખ્યા અનુક્રમે જણાવો.

વિરોધાભાસી અભિવ્યકિતઓની જોડનું સંકેતન કરતા જનીનોને શું કહે છે?

જનીનવિદ્યા શબ્દ કોણે આપ્યો.

ઈ-કોલાઈના સંલગ્નતા સમૂહની સંખ્યા..... છે.

મેન્ડેલે ....... શુદ્ધ -સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી.