વૈજ્ઞાનિક કે જેમણે સૌપ્રથમ કોષરસીય આનુવંશિકતાની શોધ કરી, તે..... હતાં.
કોરેન્સ
રહોડ્સ
મેન્ડલ
મોર્ગન
$ABO$ રૂધિર જુથમાં સંભવીત સ્વરૂપ પ્રકાર અને સંભવીત જનીન પ્રકારની સંખ્યા અનુક્રમે જણાવો.
વિરોધાભાસી અભિવ્યકિતઓની જોડનું સંકેતન કરતા જનીનોને શું કહે છે?
જનીનવિદ્યા શબ્દ કોણે આપ્યો.
ઈ-કોલાઈના સંલગ્નતા સમૂહની સંખ્યા..... છે.
મેન્ડેલે ....... શુદ્ધ -સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી.