કોષરસીય આનુવંશિકતાની સૌપ્રથમ શોધ કરનાર વૈજ્ઞાનિક..... હતા.

  • A
    કોરેન્સ
  • B
    રહોડ્સ
  • C
    મેન્ડલ
  • D
    મોર્ગન

Explore More

Similar Questions

$Lathyrus$ $odoratus$ (મીઠી વટાણા) માં પુષ્પનો જાંબલી રંગ ઉત્પન્ન કરવા માટે પ્રભાવી જનીનો $C$ અને $P$ બંનેની હાજરી આવશ્યક છે. $CcPp$ અને $Ccpp$ વચ્ચેના સંકરણ દ્વારા સફેદ અને જાંબલી પુષ્પોનો ગુણોત્તર શું હશે?

Difficult
View Solution

એક સંકરણના પિતૃઓમાંથી એકના કણાભસૂત્રમાં વિકૃતિ (mutation) છે. તે સંકરણમાં,તે પિતૃને નર તરીકે લેવામાં આવે છે. $F_2$ સંતતિઓના અલગીકરણ દરમિયાન,તે વિકૃતિ શેમાં જોવા મળે છે?

જો એક અગુટી ઉંદર $(CcAa)$ નું સંકરણ અલ્બિનો ઉંદર $(ccAA)$ સાથે કરવામાં આવે,તો પરિણામી સંતતિમાં કેટલા અલ્બિનો ઉંદર ઉત્પન્ન થશે?

કયા પ્રકારની આનુવંશિકતામાં વિરુદ્ધ સંકરણ (Reciprocal cross) દ્વારા પરિણામ અસર પામે છે?

એવું જનીન જે અન્ય બિન-વૈકલ્પિક (non-allelic) જનીનની અભિવ્યક્તિને અટકાવે છે,અને તે જનીન તે સમજાત રંગસૂત્રની જોડ પર આવેલ ન હોય,તો જે જનીનની અભિવ્યક્તિ થતી નથી તેને શું કહેવાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo