કયા પ્રકારની આનુવંશિકતામાં વિરુદ્ધ સંકરણ દ્વારા પરિણામી સંકરણ અસર પામે છે?
કોષકેન્દ્રીય
કોષરસીય
મિશ્રીત
ઉપરનાં બધાં જ
જનીનની એક જોડ બીજાની અસર દબાવી દે છે. આ ઘટના શેની છે?
સિકલસેલ એનીમિયા અને હન્ટીંગ્ટોન્સ કોરીઆ બંને ..........
સામાન્ય લીલી નર મકાઈને રંગહીન માદા સાથે સંકરણ કરવામાં આવે છે. તેની સંતતિ આલ્બીનો (રંગહીન) હોય છે. કારણ કે
કોષરસીય આનુવંશિકતા માટે જવાબદાર સુકોષકેન્દ્રીય અંગિકાઓ ..... છે.
$AABbCC$ જનીન બંધારણ ધરાવતી વનસ્પતિમાં કેટલા ભિન્ન ભિન્ન પ્રકારના જન્યુઓ ઉત્પન થશે?