કોઈ એવુ જનીન જે અન્ય પ્રભાવી જનીનની અભિવ્યકિતીને અટકાવે છે, અને તે જનીન તે સમજાત રંગસુત્રની જોડ પર આવેલ ન હોય તો જે જનીનની અભિવ્યકિત થતી નથી તેને શું કહેવાય?
એપીસ્ટેટીક જનીન
પ્રભાવી જનીન
હાઈપોસ્ટેટીક જનીન
પ્રચ્છન્ન જનીન
કોઇક વાર નર અને $XX$ અને $XY$ ...... કારણે થાય છે.
વિકૃતિ, સ્થાનાંતરણ અને પસંદગી (selection) ની હાજરીમાં, જો વસ્તીમાં જનીન આવૃત્તિઓ બદલાય, તો આ બદલાવ .....ના લીધે થાય છે.
કપ્લિંગ અને રિપલ્શન સિધ્ધાંત કયા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યો?
$DNA$ ના ટૂકડામાં ઉમેરો અથવા લોપના પરિણામે
વૈજ્ઞાનિક કે જેમણે સૌપ્રથમ કોષરસીય આનુવંશિકતાની શોધ કરી, તે..... હતાં.