થોમસ હન્ટ મોર્ગન તથા તેના સાથીઓએ શાની પર આનુવંશિકતાનો રંગસૂત્રીય સિધ્ધાંતનું પ્રયોગો દ્વારા ચકાસણી કરી અને બાદમાં સાતત્ય દર્શાવ્યું?
વટાણાની વનસ્પતિ
મીઠા વટાણાની વનસ્પતિ
સ્નેપડ્રેગન
ડ્રોસાફિલા
જયારે $F_1$ પેઢીની સંતતીને પ્રભાવી સમયુગ્મી પિતૃસાથે સંકરણ કરાવવામાં આવે તો તેને શું કહે છે?
રંગઅંધતા..... ના લીધે થાય છે.
સ્ટાર્ચની બદલે શર્કરાનાં જમા થવાને લીધે મેન્ડેલને વટાણામાં કરચલીયુક્ત બીજ પ્રાપ્ત થાય છે તે કયા ઉત્સેચકનાં લીધે થાય છે?
હોમોમોર્ફક લિંગી રંગસૂત્રો ધરાવતાં સજીવ શું ઉત્પન્ન કરે છે ?
લેશ નીહાન રોગ $X -$ સંલગ્ન પ્રચ્છન્ન અવ્યવસ્થા છે. જે માનવમાં ન્યુરોલોજીક નુકસાન કરે છે. કાઉકેશિઅન વસ્તિમાં $500$ કપલનો સર્વે કરવાથી ખબર પડી છે કે તેમાંથી $20$ આ રોગથી અસરગ્રસ્ત થયેલા હોય છે. આ વસતિમાં સામાન્ય અલીલનું પ્રમાણ કેટલું હશે?