જનીન શબ્દ..... દ્વારા આપવામાં આવ્યો હતો.
મેન્ડલ
હ્યુગો-દ્-વ્રિસ
મોર્ગન
જોહાન્સન
મેન્ડેલ પહેલા કયો વૈજ્ઞાનિક હતો કે જેને બગીચાના વટાણા પર કામ કર્યું હતું?
જ્યારે કાબરચિતરા (રોન) રંગની ગાયનું સફેદ બળદ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી સંતતિનો ગુણોત્તર શું હશે?
નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?
બિન પિત જનીન સંયોજનોની ઉત્પત્તિ શેના તરીકે ઓળખાય છે ?
મેન્ડેલે વટાણાના છોડ પર આનુવંશિક્તાના પ્રયોગો ......... દરમિયાન કર્યા.