જો પિતા રંગઅંધ હોય અને માતાના પિતા રંગઅંધ હોય તો તેમની સંતતિમાં રંગઅંધનું પ્રમાણ શું હોઇ શકે?

  • A

    $50\%$ પુત્રીઓ - રંગઅંધ

  • B

    બધા જ પુત્રો રંગઅંધ

  • C

    બધી જ પુત્રીઓ રંગઅંધ

  • D

    બધા જ પુત્રો સામાન્ય

Similar Questions

લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામીનું રંગઅંધતાના વંશાવળી પૃથક્કરણ દ્વારા વર્ણન કરો. 

રંગઅંધતા પુરષોમાં વધારે જોવા મળે છે કારણ કે........

$16$ માં રંગસુત્ર પર સ્થિત જનીનની ખામીથી થતો રોગ જેની ઉણપથી શ્વસન વાયુના વહનમાં અસર પહોંચે છે, તે કયો રોગ છે.

સીકલસેલ એનીમીયા ખામીમાં જે જનીન ટેમ્પલેટ તરીકે વર્તતું નથી તે જનીન પરનાં ખામીયુકત નાઈટ્રોજન બેઈઝનો ક્રમ જણાવો.

જો રંગઅંધતા વાળો પુરુષ, આ લક્ષણો માટે (સમયુગ્મી) સામાન્ય હોય એવી છોકરી સાથે લગ્ન કરે તો તેમનાં બાળકોનો જનીનિક પ્રકાર.....