જો પિતા રંગઅંધ હોય અને માતાના પિતા રંગઅંધ હોય તો તેમની સંતતિમાં રંગઅંધનું પ્રમાણ શું હોઇ શકે?

  • A

    $50\%$ પુત્રીઓ - રંગઅંધ

  • B

    બધા જ પુત્રો રંગઅંધ

  • C

    બધી જ પુત્રીઓ રંગઅંધ

  • D

    બધા જ પુત્રો સામાન્ય

Similar Questions

$16$ માં રંગસુત્ર પર સ્થિત જનીનની ખામીથી થતો રોગ જેની ઉણપથી શ્વસન વાયુના વહનમાં અસર પહોંચે છે, તે કયો રોગ છે.

દૈહિક પ્રભાવી રોગ $- P$

દૈહિક પ્રચ્છન્ન રોગ $- Q$

$X$ રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન રોગ $- R$

$I -$ હિમોફલિયા, $II -$ સિકલ સેલ એનિમિયા, $III -$ ફિનાઈલ કિટોન્યુરિયા,

$IV -$ થેલેસેમિયા, $V -$ રંગઅંધતા , $VI -$ માયોટોનીક ડિસ્ટ્રોફી

$P , Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad\quad P \quad\quad  Q \quad\quad R$

આપેલ સંજ્ઞા નિર્દેશિત .......... કરે છે?

હિમોફીલીયા એ ઉદાહરણ છે.

$A$ - સિકલસેલ એનિમીયા એ લિંગી રંગસૂત્ર સંકલીત પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે.

$R$ - આ રોગનું નિયંત્રણ એક કરતા વધારે જનીનોની જોડ થી થાય છે.