$16$ માં રંગસુત્ર પર સ્થિત જનીનની ખામીથી થતો રોગ જેની ઉણપથી શ્વસન વાયુના વહનમાં અસર પહોંચે છે, તે કયો રોગ છે.

  • A

    હિમોફીલીયા

  • B

    સીકલસેલ એનીમીયા

  • C

    $\alpha$-થેલેસેમીયા

  • D

    $\beta$ -થેલેસેમીયા

Similar Questions

સામાન્ય યુગલમાં અડધા પુત્રો હિમોફીલીયાના રોગી છે જ્યારે અડધી પુત્રીઓ વાહક છે. તેમાં જનીન ક્યાં આવેલું છે ?

  • [AIPMT 1993]

આપેલ પેડિગ્રીમાં સૂચિત કરો કે ઘટ્ટ કરેલા સંકેતો પ્રભાવી કે પ્રચ્છન્ન અલીલ સૂચવે છે?

માનવીમાં $X$ -રંગસૂત્ર ઉપર આવેલ પ્રચ્છન્ન જનીનો હંમેશાં . .... હોય છે.

  • [AIPMT 2004]

કયાં પ્રકારની ખામીમાં એકલ જનીન વિકૃતિ એ વધારે સ્વરૂપલક્ષી અભિવ્યકિત દર્શાવે છે?

હિમોફિલીયા એ મનુષ્યમાં માદા કરતા નરમાં વધુ જોવા મળે છે કારણ કે.....