આપેલ સંજ્ઞા નિર્દેશિત .......... કરે છે?
મૈથુન
લગ્ન ગ્રંથીથી જોડાણ
સમરકત મૈથુન
જાતી નિશ્ચીતતા
નીચેનામાંથી કયો રોગ રકતસ્ત્રાવ રોગ તરીકે ઓળખાય છે, જે $X-$ સંલગ્ન ઘાતક જનીનની હાજરીથી થાય છે?
વંશાવાળી પૃથ્થકરણ દર્શાવવા વાહક સંતતી દર્શાવવા કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે.
..... નાં પરિણામે સિકલસેલ એનીમિયા પ્રેરાય છે.
નરમાં $X-$ રંગસુત્ર પર સ્થિત જનીન નીચેનામાંથી કઈ લાક્ષણીકતા દર્શાવશે.
રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.