$A$ - સિકલસેલ એનિમીયા એ લિંગી રંગસૂત્ર સંકલીત પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે.

$R$ - આ રોગનું નિયંત્રણ એક કરતા વધારે જનીનોની જોડ થી થાય છે.

  • A

    $A$ અને $R$ બંને સાચા

  • B

    $A$ સાચું અને $R$ ખોટું

  • C

    $A$ અને $R$ બંને ખોટાં

  • D

    $A$ ખોટું અને $R$ સાચું

Similar Questions

મનુષ્યમાં $X$ - રંગસૂત્ર પર જોવા મળતું જનીન..... માટે જવાબદાર હોઈ શકે.

રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ કેવી હોય છે ?

રંગઅંધતા પુરષોમાં વધારે જોવા મળે છે કારણ કે........

રંગઅંધતામાં વ્યકિતનાં ક્યાં કોષો અસર પામે છે?

આપેલ વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$(i)$ વિષમયુગ્મી સ્ત્રી તેનાં દીકરાને આ રોગ વારસામાં આપી શકે છે.

$(ii)$ રક્તકણો દ્વિ-અંતર્ગોળ રચના ગુમાવી લાંબા દાંતરડા જેવા બને છે.

$(iii)$ તેમાં માનસિક મંદતા આવે છે.

$(iv)$ લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી.