લેકઓપેરોનનાં વિકૃતિ પામેલા $z$  જનીન સાથે ઈ-કોલાઈ કોષ, ઊર્જાનાં સ્ત્રોત તરીકે ફક્ત લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં વિકાસ પામતો નથી, કારણ કે.....

  • A

    તેઓ કાર્યશીલ બિટાગેલેકટોસિડેઝનું સંશ્લેષણ કરી શકતા નથી.

  • B

    તેઓ માધ્યમમાંથી કોષમાં લેક્ટોઝનું સ્થાનાંતરણ કરી શકતા નથી.

  • C

    આ કોષોમાં લેક ઓપેરોન અનિવાર્ય ક્રિયાશીલ છે.

  • D

    ગ્લુકોઝની હાજરીમાં, ઈ કોલાઈ કોષ લેક્ટોઝનો ઉપયોગ કરતું નથી.

Similar Questions

રિપ્રેસિબલ ઓપેરોન માટે કયું સાચું છે?

$i$ જનીન શેનુ સંકેતન કરે છે ?

$lac-$ ઓપેરોનમાં $y$ જનીનની અભિવ્યક્તિ કઈ છે?

નીચેનામાંથી કોણ નિગ્રાહક સાથે જોડાતા નિગ્રાહક અને ઓપરેટર એકબીજાથી છુટા પડી જાય છે ?

સમસ્થાપન..... માટે નિર્દેશિત કરાય છે.