લેકઓપેરોનનાં વિકૃતિ પામેલા $z$ જનીન સાથે ઈ-કોલાઈ કોષ, ઊર્જાનાં સ્ત્રોત તરીકે ફક્ત લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં વિકાસ પામતો નથી, કારણ કે.....
તેઓ કાર્યશીલ બિટાગેલેકટોસિડેઝનું સંશ્લેષણ કરી શકતા નથી.
તેઓ માધ્યમમાંથી કોષમાં લેક્ટોઝનું સ્થાનાંતરણ કરી શકતા નથી.
આ કોષોમાં લેક ઓપેરોન અનિવાર્ય ક્રિયાશીલ છે.
ગ્લુકોઝની હાજરીમાં, ઈ કોલાઈ કોષ લેક્ટોઝનો ઉપયોગ કરતું નથી.
જનીનો જે પ્રત્યાંકનને શરૂ કરવા અથવા બંધ કરવામાં સંકળાયેલા છે. તે રચનાત્મક જનીનોના સેટને ....... કહે છે.
બેક્ટેરેયાના વૃદ્વિ માધ્યમમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતરણા . . . . . . ક્રિયા દ્વારા થાય છે.
નિગ્રાહક લેક ઓપેરોનમાં કયા સ્થાને જોડાઈ શકે છે ?
લેકઓપેરોનની સ્પષ્ટ માહિતી કોણે આપી હતી ?
નીચે પૈકી કયો જનીન નિયંત્રક જનીન છે ?