લેકઓપેરોનનાં વિકૃતિ પામેલા $z$  જનીન સાથે ઈ-કોલાઈ કોષ, ઊર્જાનાં સ્ત્રોત તરીકે ફક્ત લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં વિકાસ પામતો નથી, કારણ કે.....

  • A

    તેઓ કાર્યશીલ બિટાગેલેકટોસિડેઝનું સંશ્લેષણ કરી શકતા નથી.

  • B

    તેઓ માધ્યમમાંથી કોષમાં લેક્ટોઝનું સ્થાનાંતરણ કરી શકતા નથી.

  • C

    આ કોષોમાં લેક ઓપેરોન અનિવાર્ય ક્રિયાશીલ છે.

  • D

    ગ્લુકોઝની હાજરીમાં, ઈ કોલાઈ કોષ લેક્ટોઝનો ઉપયોગ કરતું નથી.

Similar Questions

જનીનો જે પ્રત્યાંકનને શરૂ કરવા અથવા બંધ કરવામાં સંકળાયેલા છે. તે રચનાત્મક જનીનોના સેટને ....... કહે છે.

  • [AIPMT 1998]

બેક્ટેરેયાના વૃદ્વિ માધ્યમમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતરણા . . . . . . ક્રિયા દ્વારા થાય છે.

  • [NEET 2024]

નિગ્રાહક લેક ઓપેરોનમાં કયા સ્થાને જોડાઈ શકે છે ?

લેકઓપેરોનની સ્પષ્ટ માહિતી કોણે આપી હતી ?

નીચે પૈકી કયો જનીન નિયંત્રક જનીન છે ?