આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કોણે પ્રસ્થાપિત કર્યો?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$1902$ સુધી અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની હલનચલનની ગતિનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. વાલ્ટર સટન અને થિયોડોર બોવરી (Walter Sutton and Theodore Boveri)એ જોયું કે, રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીન જેવો જ છે.

Similar Questions

મેન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત શા માટે રહ્યું ? 

ડ્રોસાફિલા મેલાનોગાસ્ટર માટે કયું વિધાન ખોટું છે?

ફળમાખી જનીનીક અભ્યાસ માટે સર્વશ્રેષ્ઠ સામગ્રી છે, નીચેનામાંથી ક્યું એક આ માટેનું કારણ નથી ?

કોણે એવું નોંધ્યું કે રંગસૂત્રોની વર્તણુંક મેંડલે કલ્પેલા જનીનો (કારકો)ની વર્તણુંકને સમાંતર છે?

નીચેનામાંથી કયો એકમ આનુવંશિકતાનો છે?