.... પર બે કારકીય જનીનો આવેલા હોય છે.
સમાન રંગસૂત્ર
બે સમજાત રંગસૂત્ર
બે વિષમજાત રંગસૂત્ર
કોઈપણ બે રંગસૂત્ર
જનીનોનું વિશ્લેષણ .... દરમિયાન થાય છે.
કોણે એવું નોંધ્યું કે રંગસૂત્રોની વર્તણુંક મેંડલે કલ્પેલા જનીનો (કારકો)ની વર્તણુંકને સમાંતર છે?
મોર્ગને પોતાનાં પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ સજીવ
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : વોલ્ટર સટન અને બોવરી $(1902)$
આનુવંશિકતાનો રંગસૂત્ર સિધ્ધાંત કોણે સિદ્ધ કર્યો?